મંગળવાર, 20 ડિસેમ્બર, 2022

ના કહો તો એમાં વ્યથા હોવી જોઈએ!

નિષ્ફળ માણસો સફળ માણસોથી બહુ ડરતા હોય છે,તેમને સતત ભય સતાવે છે કોઈ મારૂ સ્થાન પડાવી ન લે, જરા અવલોકન કરજો જેમને અભિનેત્રી બનવું હતું તે લેખિકા બની જાય છે,જેમને ડોકટર બનવું હોય તે અનુવાદ કરતાં રાતો જાગે છે,જેમને નાટક કે સિનેમામાં કિસ્મત અજમાવવી હતી તે સંસ્થાના મંત્રી બની વાઉચર સાથે સંતાકુકુડી રમતાં જાય છે,ક્યારેક એકલાં હસતાં કે રડતાં કોઈને જુવો તો મારા શબ્દો યાદ કરજો તેને ભટકી જવાનો ગમ સતાવતો હશે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો