ધારો કે કોઈ રાત્રે આકાશગંગામાં પચરંગી કાર્યક્રમ યોજાય,સહુને માનપૂર્વક બેઠક મળે,તેમાં તારલાં અને નક્ષત્રો સરસ ઇન્દ્રલોકનાં પ્રહસન રજૂ કરે પણ ઓળખીતા સિતારા ન હોવાથી કંઈ અડધેથી કાર્યક્રમ પડતો ન મુકાય!
કેવી વિચિત્ર માન્યતામાં આપણે જીવીએ છીએ સાચુકલા તારા ગમતાં નથી,જે ગમે છે તે નજીક ફટકતાં નથી!

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો