મંગળવાર, 20 ડિસેમ્બર, 2022

પ્રભુ બહુ કસોટી કરશો નહીં!

માટીની કાયા તેમાં ઈચ્છાના પડછાયાં બહુ સમજાવ્યો હતો મા એ કે જે ભગવાનનાં ભરોસે હોય ભગવાન તેની જ પરીક્ષા લેશે!
સમજી જાય જે માણસ તે ઓછી તકલીફ પામે છે,જે સમજે નહીં તે જગતનો ભાર લઈ ફરે છે,હે પ્રભુ હું હાર્યો અને તમે જીત્યાં હંમેશાંની જેમ...હવે જીદ નહીં ચાલે કારણ સીધું છે વાત લાંબી અને શ્વાસ ઓછાં છે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો